ઋગ્વેદ – વેદ વિશ્વ સાહિત્યનો પ્રાચિનતમ ગ્રંથ છે.- આદિગ્રંથ અને ઈશ્વરીય જ્ઞાન છે.જો કે વેદોનો સૌથી મોટો ભાગ ઉપાસના અને કર્મકાંડને લાગતો છે. આમ છતાં તેમાં યથ્સ્થાને આત્મા-પરમાત્મા, પ્રકૃતિ, સમાજ-સગઠન,ધર્મ-અધર્મ,જ્ઞાન-વિજ્ઞાન તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને જીવનોપયોગી શિક્ષણ તથા ઉપદેશોનું પ્રસ્તુતિકરણ છે
યજુર્વેદ- ચાર વેદોમાં યજુર્વેદનું સ્થાન બીજું છે.કર્મકાંડપ્રધાન આ વેદમાં જ્યાં યજ્ઞો અને તેના વિધાનોનું વર્ણન છે, ત્યાં જ્ઞાન-વિજ્ઞાન,આત્મા-પરમાત્મા તથા સમાજ ઉપયોગી સંપૂર્ણ જ્ઞાન પણ છે.
સામવેદ- ચારેય વેદોમાં સૌથી વધુ પ્રશસ્તિ સામવેદની છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું છે કે -” વેદોમાં હું સામવેદ છું.”
અથર્વવેદ-ચારેય વેદમાં અથર્વવેદ ચતુર્થવેદ છે.અથર્વવેદને જ્ઞાનકાંડ,અમૃત્વેદ કે આત્મવેદ પણ કહેવામાં આવે છે.તેમાં આત્મા-પરમાત્માના જ્ઞાનની સાથે સાથે જીવનોપયોગી જ્ઞાનનો ભંડાર ભરેલો છે.
46d68071-7360-4c5e-b4db-87d60005713c|7|3.3
ઋગ્વેદ – વેદ વિશ્વ સાહિત્યનો પ્રાચિનતમ ગ્રંથ છે.- આદિગ્રંથ અને ઈશ્વરીય જ્ઞાન છે.જો કે વેદોનો સૌથી મોટો ભાગ ઉપાસના અને કર્મકાંડને લાગતો છે. આમ છતાં તેમાં યથ્સ્થાને આત્મા-પરમાત્મા, પ્રકૃતિ, સમાજ-સગઠન,ધર્મ-અધર્મ,જ્ઞાન-વિજ્ઞાન તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને જીવનોપયોગી શિક્ષણ તથા ઉપદેશોનું પ્રસ્તુતિકરણ છે
યજુર્વેદ- ચાર વેદોમાં યજુર્વેદનું સ્થાન બીજું છે.કર્મકાંડપ્રધાન આ વેદમાં જ્યાં યજ્ઞો અને તેના વિધાનોનું વર્ણન છે, ત્યાં જ્ઞાન-વિજ્ઞાન,આત્મા-પરમાત્મા તથા સમાજ ઉપયોગી સંપૂર્ણ જ્ઞાન પણ છે.
સામવેદ- ચારેય વેદોમાં સૌથી વધુ પ્રશસ્તિ સામવેદની છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું છે કે -” વેદોમાં હું સામવેદ છું.”
અથર્વવેદ-ચારેય વેદમાં અથર્વવેદ ચતુર્થવેદ છે.અથર્વવેદને જ્ઞાનકાંડ,અમૃત્વેદ કે આત્મવેદ પણ કહેવામાં આવે છે.તેમાં આત્મા-પરમાત્માના જ્ઞાનની સાથે સાથે જીવનોપયોગી જ્ઞાનનો ભંડાર ભરેલો છે.
8cb2adf6-7381-4449-97e4-320246cf5129|8|3.1
ઋગ્વેદ – વેદ વિશ્વ સાહિત્યનો પ્રાચિનતમ ગ્રંથ છે.- આદિગ્રંથ અને ઈશ્વરીય જ્ઞાન છે.જો કે વેદોનો સૌથી મોટો ભાગ ઉપાસના અને કર્મકાંડને લાગતો છે. આમ છતાં તેમાં યથ્સ્થાને આત્મા-પરમાત્મા, પ્રકૃતિ, સમાજ-સગઠન,ધર્મ-અધર્મ,જ્ઞાન-વિજ્ઞાન તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને જીવનોપયોગી શિક્ષણ તથા ઉપદેશોનું પ્રસ્તુતિકરણ છે
યજુર્વેદ- ચાર વેદોમાં યજુર્વેદનું સ્થાન બીજું છે.કર્મકાંડપ્રધાન આ વેદમાં જ્યાં યજ્ઞો અને તેના વિધાનોનું વર્ણન છે, ત્યાં જ્ઞાન-વિજ્ઞાન,આત્મા-પરમાત્મા તથા સમાજ ઉપયોગી સંપૂર્ણ જ્ઞાન પણ છે.
સામવેદ- ચારેય વેદોમાં સૌથી વધુ પ્રશસ્તિ સામવેદની છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું છે કે -” વેદોમાં હું સામવેદ છું.”
અથર્વવેદ-ચારેય વેદમાં અથર્વવેદ ચતુર્થવેદ છે.અથર્વવેદને જ્ઞાનકાંડ,અમૃત્વેદ કે આત્મવેદ પણ કહેવામાં આવે છે.તેમાં આત્મા-પરમાત્માના જ્ઞાનની સાથે સાથે જીવનોપયોગી જ્ઞાનનો ભંડાર ભરેલો છે.
9d7a2bf4-7e3d-431d-b741-355ad4118266|7|3.1